GU/700421b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો અમે માત્ર વિનંતી કરી રહ્યા છીએ. આપણું આંદોલન છે કે લોકોને વિનંતી કરવી કે 'તમે કૃપા કરીને આ હરે કૃષ્ણનો જપ કરો, અને જો તમે જપ કરતા રહશો, તો તમને જીવનનો ઉકેલ ખૂબજ સરળ લાગશે'. તેમાં કોઈ પણ ખર્ચ નથી અને કોઈ પણ નુકશાન નથી. જો તમે હરે કૃષ્ણનો જપ કરશો - કોઈ પણ તેનો વિરોધ નહીં કરે. તેના ઉપર કોઈ પણ કર નથી. પણ જો કોઈ લાભ છે, તો તમે કેમ તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ નથી કરતા? બસ એક અઠવાડિયું માટે પ્રયોગ કરીને જુઓ. જેટલી વાર શક્ય હોય તેટલી વાર જપ કરો: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે, અને તમને ઘણી બધી વસ્તુઓ મળશે..., જે તમારા જીવનમાં નવી હશે."
700421 - ભાષણ ભગવાન બુદ્ધ આવિર્ભાવ દિવસ - લોસ એંજલિસ