GU/700505c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમે પોલીસની નજરથી બચી શકો છો, પણ તમે ભગવાનની નજરથી બચી નથી શકતા. દિવસ સાક્ષી છે, રાત્રી સાક્ષી છે, હવા સાક્ષી છે, સૂર્ય સાક્ષી છે, ચંદ્ર સાક્ષી છે. આપણે કેવી રીતે પાપ કાર્યોથી બચી શકીએ? તેથી જો તમારે પોતાને બચાવવા હોય, તો તમારે આ કૃષ્ણ ભાવનામૃત સ્વીકારવું જ રહ્યું. નહીંતર તમારો વિનાશ નિશ્ચિત છે."
700505 - ભાષણ ઈશોપનિષદ ૩ - લોસ એંજલિસ