GU/700622b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ઋષિકેણ-ઋષિકેશ-સેવનમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). વાસ્તવમાં ઇન્દ્રિયોના સ્વામી કૃષ્ણ છે. આપણી પાસે આ હાથ છે, પણ તે આપણને આપવામાં આવેલો છે. વાસ્તવમાં તે કૃષ્ણનો હાથ છે. તેઓ સર્વ-વ્યાપી છે. સર્વતો અપાણી પાદસ તત: 'બધી જગ્યાએ, તેમના હાથ અને પગ છે.' તમને ભગવદ્ ગીતામાં મળશે (ભ.ગી. ૧૩.૧૪). તો તેથી આ હાથ અને પગ, જે આપણી પાસે છે, તે કૃષ્ણના હાથ અને પગ છે. તો જ્યારે આ કૃષ્ણના હાથ અને પગ કૃષ્ણની સેવામાં સંલગ્ન થશે, તે સિદ્ધિ છે. તે સિદ્ધિ છે. જો આપણી ઇન્દ્રિયો... જેમ કે આપણે..., આપણને આપણી ઇન્દ્રિયો પોતાની સંતુષ્ટિ માટે વાપરવી ગમે છે, તે જ રીતે... પણ વાસ્તવમાં આ ઇન્દ્રિયો આપણી નથી; તે કૃષ્ણની છે."
700622 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ