GU/700702 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી ભૌતિક વૈજ્ઞાનિકો, તેઓ કહે છે કે કોઈ આત્મા નથી, કારણ કે તેઓ જોઈ નથી શકતા. તેમના સાધન દ્વારા કે તેમના જ્ઞાન દ્વારા તે સંભવ નથી. અપશ્યતામ. તેઓ જોતા નથી. તેથી આપણે આપણી આંખોનો વિશ્વાસ ન કરી શકીએ. આ આંખો કઈ પણ વસ્તુને જોવા માટે યોગ્ય નથી. અમુક ચોક્કસ પરિસ્થિતિઓમાં જ તે આપણને કંઈક અસર આપે છે. નહીતો... તેથી મારા ગુરુ મહારાજ કેહતા હતા કે સંત પુરુષોને આંખ દ્વારા નહીં, પણ કાન દ્વારા જોવા જોઈએ. જોવા માટે પણ વિવિધ પદ્ધતિઓ છે. એવું ન માનો કે બધું જ જોવા માટે આંખો પર્યાપ્ત છે. ના."
700702 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧-૪ - આંશિક રેકોર્ડિંગ - લોસ એંજલિસ