GU/700704b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ તત્ત્વજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરો. તે ઉદાત્ત તત્ત્વજ્ઞાન છે અને, મારા કહેવાનો અર્થ છે કે, સંસ્કૃતિ છે. જો તમે... જે લોકો ભાગ્યશાળી છે, તે લોકો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનમાં આવેલા છે. તેમનું જીવન સફળ છે. તેમાં કોઈ પણ સંદેહ નથી."
700704 - ભાષણ ગુંડીચા મંદિરની સફાઈ ઉત્સવ - ગુંડિચા માર્જનમ - સાન ફ્રાન્સિસ્કો‎