GU/701214 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો કોઈ એવી દવા આપે કે જેનાથી વ્યક્તિ પોતાને અમર બનાવી શકે, તે બીજી વસ્તુ છે. કોઈ પણ અમર રહેવાનું નથી. તેણે મૃત્યુથી કેમ ડરવું જોઈએ? મૃત્યુ તો થશે જ. "મૃત્યુની જેમ સુનિશ્ચિત." તો આજે કે કાલે અથવા સો વર્ષ પછી. તો જો એક ક્ષણનો ઉપયોગ પણ કૃષ્ણ ભાવનામૃત માટે કરવામાં આવે, તો તે જીવનને સફળ બનાવે છે. હું સો વર્ષ સુધી કેમ જીવીશ, અને મારો સમય બગાડીશ? જીવવા માટે એક ક્ષણ પૂરતી છે."
701214 - વાર્તાલાપ અ - ઈન્દોર