GU/701226 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેઓ ખરેખર બુદ્ધિશાળી છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ (ભ.ગી. ૧૮.૬૬), તે કૃષ્ણની ઉપાસના કરે છે, બસ. તે વાસ્તવમાં બુદ્ધિશાળી છે, કારણ કે તેનું પરિણામ કાયમી છે. જો કોઈ કૃષ્ણની પૂજા પ્રણાલી પ્રમાણે કરે છે, તો ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી. ૪.૯). તે ઉપાય છે. તો આ શરીર પછી, તે હવે આ ભૌતિક જગતમાં નથી આવવાનો. તેથી તે જીવનનો વાસ્તવિક ઉપાય છે."
701226 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૪૪ - સુરત‎