GU/710329 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જે વ્યક્તિ હરે કૃષ્ણ મંત્રના જપના બળ પર પાપી પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે, તે સૌથી મોટો અપરાધી છે. તો સુબલ મહારાજા દ્વારા જણાવ્યા મુજબ, દસ પ્રકારના અપરાધોમાંથી, આ સૌથી મહત્વની વસ્તુ છે. વ્યક્તિએ કોઈ પાપી પ્રવૃત્તિ ન કરવી જોઈએ કારણ કે તે હરે કૃષ્ણ મંત્રનો જપ કરી રહ્યો છે."
710329 - ભાષણ ભ.ગી. ૭.૩ - મુંબઈ‎