GU/720604 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ લોસ મેક્સિકોમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પશુઓથી, મનુષ્ય જીવન આવે છે - ક્યાતો વાંદરાથી અથવા સિંહથી અથવા ગાયથી. આ ત્રણ... સત્વગુણ, રજોગુણ, તમોગુણથી. જે લોકો રજોગુણથી આવી રહ્યા છે, તેમનો મનુષ્ય જીવન પહેલાનો છેલ્લો જન્મ સિંહ છે. અને જે લોકો તમોગુણથી આવી રહ્યા છે, ડાર્વિનના સસરા, (હસે છે) વાંદરો, અને તમોગુણ. અને જે લોકો સત્વગુણથી આવી રહ્યા છે, તેમનો છેલ્લો જન્મ છે ગાય. તો આ વેદો પરથી આપણી વૈજ્ઞાનિક માહિતી છે."
720604 - વાર્તાલાપ - મેક્સિકો