GU/730930 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ શું કહે છે? કૃષ્ણ કહે છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). આ વેદાંત છે. જો તમે કૃષ્ણની શરણ ગ્રહણ કેવી રીતે કરવી તે શીખો છો, તો તે વેદાંત ની વાસ્તવિક સમજ છે. બહુનામ જન્મનામ અંતે (ભ.ગી. ૭.૧૯). આ નિષ્કર્ષ વેદાંતવાદીઓ, કહેવાતા વેદાંતવાદીઓનો છે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. આ વેદાંત ની અંતિમ સમજ છે. વાસુદેવ: સર્વમ ઈતિ સ મહાત્મા સુદુર્લભ (ભ.ગી. ૭.૧૯). જો કોઈ વ્યક્તિ સમજે છે કે કૃષ્ણ જ સર્વસ્વ છે, કૃષ્ણ દરેક વસ્તુના મૂળ છે... તે જ છે વેદાંત, જન્માદિ અસ્ય યત: (શ્રી.ભા. ૧.૧.૧)."
730930 - ભાષણ ભ.ગી. ૧૩.૮-૧૨ - મુંબઈ‎