GU/731025 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણું લક્ષ્ય ખૂબ જ મહાન છે, શ્રેષ્ઠ કલ્યાણકારી કાર્ય. અન્ય કલ્યાણકારી પ્રવૃત્તિઓ, તેઓ તેમને ગો-ખર તરીકે રાખે છે અને તમામ પ્રકારના મોટા, મોટા વચનો આપે છે. ના, અમે એમ નથી કહેતા. આપણું મિશન તેમને પ્રકાશિત કરવાનું છે, કે તે આ શરીર નથી, તે આત્મા છે. પરમાત્મા હોય છે; આ શરીરમાં આત્મા અને પરમાત્મા બંને રહે છે. પરમાત્મા અવલોકન કરે છે અને જીવ કર્મ કરે છે. તેના કર્મ મુજબ, તે પરિણામ પ્રાપ્ત કરી રહ્યું છે, એક અલગ પ્રકારનું શરીર. આ રીતે, તે વારંવાર જન્મ લે છે અને વારંવાર તેનું મૃત્યુ થાય છે. તો વ્યક્તિએ જન્મ અને મૃત્યુનું આ પુનરાવર્તન બંધ કરવું પડશે. તે જ જીવનની પૂર્ણતા છે. તે પૂર્ણતા છે."
731025 - ભાષણ ભ.ગી. ૧૩.૨૬ - મુંબઈ‎