GU/731031 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"દરેક વ્યક્તિ કોઈ કામચલાઉ મુશ્કેલીઓનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે - રાજનૈતિક, સામાજિક, આર્થિક - પણ વાસ્તવિક સમસ્યા, જેમ તે ભગવદ ગીતામાં કહેલું છે, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ દુ:ખ દોષાનુદર્શનમ... (ભ.ગી. ૧૩.૯). જન્મ, મૃત્યુ, અને વૃદ્ધાવસ્થા, અને રોગ - આ બંધનમાથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો, દુ:ખ દોષાનુદર્શનમ. આ આપણી જીવનની વાસ્તવિક દુ:ખમય સ્થિતિ છે."
731031 - ભાષણ ભ.ગી. ૭.૩ - વૃંદાવન