GU/731105 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જે વ્યક્તિ શરણાગત થાય છે, તેના જે પહેલાના કર્મ-ફળ છે, એકઠા થયેલા, તે સમાપ્ત થઈ જાય છે. જો તે ફરીથી કર્મ નથી કરતો, ફક્ત યજ્ઞતે કર્મ, અન્ય કોઈ કર્મ નહીં કરે, તો રોગપ્રતિરક્ષિત છે. તો જો તમે પહેલેથી જ કૃષ્ણના કાર્યમાં સંલગ્ન છો, તો તમે રોગપ્રતિરક્ષિત છો. અને જેવા તમે કોઈપણ વ્યક્તિગત લાભ માટે કર્મ કરો છો - કર્મ-બંધન. બસ. બહુ જ સરસ ઉદાહરણ: સૈનિક. જ્યાં સુધી તે સૈનિક છે, લડતો રહે છે, ઘણા માણસોને મારી નાખે છે — તેનું કાર્ય છે હત્યા કરવી - તે છે... તેને સંપૂર્ણ લાભ આપવામાં આવે છે. અને જેવો તે તેના પોતાના સ્વાર્થ માટે એક માણસને મારી નાખે છે, તેને ફાંસી આપવામાં આવે છે."
731105 - વાર્તાલાપ બ - દિલ્લી‎