GU/750107 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જો તમારી બુદ્ધિથી તમે સંદેહ કરો, 'શું કૃષ્ણ મને સુરક્ષા આપી શકશે?' તો તમારો નાશ થઈ ગયો. સંશયાત્મા વિનશ્યતિ. પણ જો તમે કૃષ્ણના શબ્દોમાં શ્રદ્ધા રાખો, જ્યારે કૃષ્ણ કહે છે કે જો હું કૃષ્ણને શરણાગત થઈશ, તેઓ મને સુરક્ષા આપશે, તેના વિશે કોઈ સંશય નથી, તેને શ્રદ્ધા કહેવાય છે, નિશ્ચયાત્મિકા. વ્યવસાયાત્મિકા બુદ્ધિ. બુદ્ધિ, વ્યવસાયાત્મિકા, નિશ્ચયાત્મિકા, તે બહુ સરસ છે."
750107 - ભાષણ શ્રી.ભા. ૩.૨૬.૩૦ - મુંબઈ