GU/760108 ભાષણ - શ્રીલ પ્રભુપાદ નેલ્લોરમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ આંદોલન દરેકને તક આપી રહ્યું છે. તે કોઈ એક ચોક્કસ દેશ માટે નથી, અથવા ચોક્કસ વ્યક્તિ માટે. દરેક વ્યક્તિ માટે. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે, 'આખી દુનિયામાં'. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે, 'આખી દુનિયામાં, દરેક ગામ અને નગરમાં, આ સંદેશનો ફેલાવો થશે'. અને તે હવે થઈ રહ્યું છે. તો તે એક મહાન આંદોલન છે. હું તમને બધાને પૂર્ણ હ્રદયથી જોડાવાની વિનંતી કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ."
760108 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧૫ - નેલ્લોર