GU/760214 ભાષણ - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ગુરુ, ચૈતન્ય મહાપ્રભુ દ્વારા કહેલું છે તે, તે બહુ મુશ્કેલ નથી, કોણ ગુરુ છે. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે,
યારે દેખ, તારે કહ 'કૃષ્ણ'-ઉપદેશ
આમાર આજ્ઞાય ગુરુ હયા તાર એઈ દેશ
(ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮)

તે ગુરુ છે. જે વ્યક્તિ ચૈતન્ય મહાપ્રભુની શિક્ષાઓનું ચુસ્તપણે પાલન કરે છે, અને તેમનું અનુસરણ કર્યા પછી, તે કૃષ્ણની શિક્ષાને બસ તેના મૂળ રૂપમાં આપે છે, તો તમે ગુરુ બનો છો. તે મુશ્કેલ નથી. ચૈતન્ય મહાપ્રભુએ દરેકને આદેશ આપ્યો છે. તેથી આપણી પદ્ધતિ છે ચૈતન્ય મહાપ્રભુનું અનુસરણ કરવું, અને પછી કૃષ્ણની શિક્ષાને સમજવાનો પ્રયત્ન કરવો."

760214 - ભાષણ શ્રી.ભા. ૭.૯.૭ - માયાપુર