GU/770216 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણના કાર્યો ચાલી રહ્યા છે - આ બ્રહ્માણ્ડ, તે બ્રહ્માણ્ડ, તે બ્રહ્માણ્ડ, તે બ્રહ્માણ્ડ. કોઈ બ્રહ્માણ્ડમાં તેઓ ઉપસ્થિત છે. બધા જ બ્રહ્માંડોમાં ઉપસ્થિત છે. તેને નિત્ય-લીલા કહેવાય છે. તો જે લોકો ઉન્નત છે, સિદ્ધ ભક્તો, સૌ પ્રથમ તેમને ત્યાં મોકલવામાં આવે છે, પછી વધુ પ્રશિક્ષિત, પછી તેઓ પ્રવેશે છે. મામ એતિ. જેમ કે નિયામકની પરીક્ષા પાસ કર્યા પછી તેને કોઈ ન્યાયાધીશનો મદદનીશ બનાવાવમાં આવે છે, અને પછી ધીમે ધીમે તેને ઉચ્ચ-ન્યાયાલયના ન્યાયાધીશ પદે ઉન્નત કરવામાં આવે છે."
770216 - વાર્તાલાપ - માયાપુર