GU/690115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690115LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"સ્વયંભૂ પ્રેમ ... ઉદાહરણ આપવામાં આવે છે: જેમ એક | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690114 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690114|GU/690116 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690116}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690115LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"સ્વયંભૂ પ્રેમ... ઉદાહરણ આપવામાં આવે છે: જેમ એક યુવક, યુવતી, કોઈ પણ ઓળખાણ વિના, જ્યારે તેઓ એકબીજાને જુએ છે, ત્યાં થોડી પ્રેમ વૃત્તિ છે. તેને સ્વયંભૂ કહેવામાં આવે છે. એવું નથી કે વ્યક્તિએ પ્રેમ કરવું શીખવું પડે છે. માત્ર દૃષ્ટિ જ પ્રેમ વૃત્તિને ઉજાગર કરે છે. તેને સ્વયંભૂ કહેવામાં આવે છે. જ્યારે આપણે ભગવાનને પ્રેમ કરવામાં ઉન્નત થઈએ છીએ, એટલા કે જેવા તમે ભગવાનને જુઓ છો કે તેમના વિષે કઈ યાદ કરો છો, તરત જ તમે ભાવવિભોર બનો છો, તે સ્વયંભૂ છે. ભગવાન ચૈતન્યની જેમ, જ્યારે તેઓ જગન્નાથના મંદિરમાં પ્રવેશ્યા, જેવા તેમણે જગન્નાથના દર્શન કર્યા, તરત જ મૂર્છિત થઈ ગયા: "આ રહ્યા મારા ભગવાન."|Vanisource:690115 - Lecture - Los Angeles|690115 - ભાષણ - લોસ એંજલિસ}} |
Latest revision as of 13:03, 19 July 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"સ્વયંભૂ પ્રેમ... ઉદાહરણ આપવામાં આવે છે: જેમ એક યુવક, યુવતી, કોઈ પણ ઓળખાણ વિના, જ્યારે તેઓ એકબીજાને જુએ છે, ત્યાં થોડી પ્રેમ વૃત્તિ છે. તેને સ્વયંભૂ કહેવામાં આવે છે. એવું નથી કે વ્યક્તિએ પ્રેમ કરવું શીખવું પડે છે. માત્ર દૃષ્ટિ જ પ્રેમ વૃત્તિને ઉજાગર કરે છે. તેને સ્વયંભૂ કહેવામાં આવે છે. જ્યારે આપણે ભગવાનને પ્રેમ કરવામાં ઉન્નત થઈએ છીએ, એટલા કે જેવા તમે ભગવાનને જુઓ છો કે તેમના વિષે કઈ યાદ કરો છો, તરત જ તમે ભાવવિભોર બનો છો, તે સ્વયંભૂ છે. ભગવાન ચૈતન્યની જેમ, જ્યારે તેઓ જગન્નાથના મંદિરમાં પ્રવેશ્યા, જેવા તેમણે જગન્નાથના દર્શન કર્યા, તરત જ મૂર્છિત થઈ ગયા: "આ રહ્યા મારા ભગવાન." |
690115 - ભાષણ - લોસ એંજલિસ |