GU/690114 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬): "તમે અન્ય બધી જ પ્રવૃત્તિઓનો ત્યાગ કરો. ફક્ત મને શરણાગત થાઓ." તે જ્ઞાન છે. તો વ્યક્તિએ આ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે... હવે, આ શરૂઆત છે. કૃષ્ણ ભાવનામૃતની આ આધારશિલા છે, તે ફક્ત... જે વ્યક્તિ પૂર્ણ રીતે આશ્વસ્ત છે કે 'ફક્ત કૃષ્ણ ભાવનામૃતમાં કર્મ કરીને, મારા બધા જ કર્મો સુંદર રીતે પૂર્ણ થશે'."
690114 - ભાષણ ભ.ગી. ૦૪.૩૯-૪૨ - લોસ એંજલિસ