GU/690914 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લંડન]] | [[Category:GU/અમૃત બિંદુ - લંડન]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690914SB-LONDON_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690913b ભાષણ - શ્રીલ પ્રભુપાદ Tittenhurst માં અમૃત બિંદુ બોલે છે|690913b|GU/690915 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે|690915}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690914SB-LONDON_ND_01.mp3</mp3player>|"અવશ્ય, તેનો અર્થ એ નથી કે જે કોઈ પણ કૃષ્ણ અથવા કૃષ્ણના પ્રતિનિધિ પાસે આવે છે, તેણે તેની ભૂતકાળની પાપી પ્રવૃત્તિઓની બધી પ્રતિક્રિયા પૂરી કરી દીધી છે. તે શક્ય નથી. દરેક વ્યક્તિ તેના ભૂતકાળના પાપના પરિણામોથી ભરેલો છે... અહીં ભૌતિક વિશ્વમાં, તમે જે પણ કરો, તે ઓછે વત્તે અંશે બધું પાપ છે. તો તેથી, આપણું જીવન હંમેશા પાપી પ્રવૃત્તિઓથી ભરેલું છે. તો જ્યારે તમે કૃષ્ણને તેમના પારદર્શક માધ્યમ થકી સમર્પણ કરો છો, તો એવું નથી કે તરત જ તમારી પાપી પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે, પરંતુ કારણકે તમે સર્વોચ્ચની શરણાગતિ લીધી છે, તેઓ તમારી પાપી પ્રવૃત્તિઓને લઈ લે છે. તેઓ તમને મુક્ત કરે છે. પરંતુ તમારે સભાન હોવું જોઈએ કે "હવે હું ફરીથી પાપ નહીં કરું."|Vanisource:690914 - Lecture SB 05.05.02- London|690914 - ભાષણ શ્રી.ભા. ૦૫.૦૫.૦૨ - લંડન}} |
Latest revision as of 00:01, 21 December 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"અવશ્ય, તેનો અર્થ એ નથી કે જે કોઈ પણ કૃષ્ણ અથવા કૃષ્ણના પ્રતિનિધિ પાસે આવે છે, તેણે તેની ભૂતકાળની પાપી પ્રવૃત્તિઓની બધી પ્રતિક્રિયા પૂરી કરી દીધી છે. તે શક્ય નથી. દરેક વ્યક્તિ તેના ભૂતકાળના પાપના પરિણામોથી ભરેલો છે... અહીં ભૌતિક વિશ્વમાં, તમે જે પણ કરો, તે ઓછે વત્તે અંશે બધું પાપ છે. તો તેથી, આપણું જીવન હંમેશા પાપી પ્રવૃત્તિઓથી ભરેલું છે. તો જ્યારે તમે કૃષ્ણને તેમના પારદર્શક માધ્યમ થકી સમર્પણ કરો છો, તો એવું નથી કે તરત જ તમારી પાપી પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે, પરંતુ કારણકે તમે સર્વોચ્ચની શરણાગતિ લીધી છે, તેઓ તમારી પાપી પ્રવૃત્તિઓને લઈ લે છે. તેઓ તમને મુક્ત કરે છે. પરંતુ તમારે સભાન હોવું જોઈએ કે "હવે હું ફરીથી પાપ નહીં કરું." |
690914 - ભાષણ શ્રી.ભા. ૦૫.૦૫.૦૨ - લંડન |