GU/690220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690220BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690219b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690219b|GU/690222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690222}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690220BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલું સરસ છે કે જેવા તમે જોડાઓ છો, તરત જ તમે સ્વચ્છ થઈ જાઓ છો. પરંતુ ફરીથી દૂષિત થશો નહીં. તેથી આ પ્રતિબંધ. કારણ કે આપણું દૂષણ આ ચાર પ્રકારની ખરાબ ટેવોથી શરૂ થાય છે. પણ જો આપણે તેને રોકીએ, તો પછી દૂષિત થવાનો કોઈ પ્રશ્ન નથી. જેવો હું કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરું છું, હું મુક્ત થઈ જાઉં છું. હવે જો હું આ ચાર સિદ્ધાંતોનો સ્વીકાર ન કરવા માટે સાવધ રહીશ, તો હું મુક્ત છું; હું દૂષિત થતો નથી. આ પ્રક્રિયા છે. પરંતુ જો તમે વિચારો કે "કારણ કે કૃષ્ણ ભાવનામૃત મને મુક્ત કરે છે, તો ચાલો હું આ ચાર સિદ્ધાંતોમાં ડૂબેલો રહું અને હું જપ કરીને મુક્ત થઈ જઈશ," તે છેતરપિંડી છે. તેને મંજૂરી આપવામાં આવશે નહીં."|Vanisource:690220 - Lecture BG 06.35-45 - Los Angeles|690220 - ભાષણ ભ.ગી. ૦૬.૩૫-૪૫ - લોસ એંજલિસ}} |
Latest revision as of 13:19, 23 July 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલું સરસ છે કે જેવા તમે જોડાઓ છો, તરત જ તમે સ્વચ્છ થઈ જાઓ છો. પરંતુ ફરીથી દૂષિત થશો નહીં. તેથી આ પ્રતિબંધ. કારણ કે આપણું દૂષણ આ ચાર પ્રકારની ખરાબ ટેવોથી શરૂ થાય છે. પણ જો આપણે તેને રોકીએ, તો પછી દૂષિત થવાનો કોઈ પ્રશ્ન નથી. જેવો હું કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરું છું, હું મુક્ત થઈ જાઉં છું. હવે જો હું આ ચાર સિદ્ધાંતોનો સ્વીકાર ન કરવા માટે સાવધ રહીશ, તો હું મુક્ત છું; હું દૂષિત થતો નથી. આ પ્રક્રિયા છે. પરંતુ જો તમે વિચારો કે "કારણ કે કૃષ્ણ ભાવનામૃત મને મુક્ત કરે છે, તો ચાલો હું આ ચાર સિદ્ધાંતોમાં ડૂબેલો રહું અને હું જપ કરીને મુક્ત થઈ જઈશ," તે છેતરપિંડી છે. તેને મંજૂરી આપવામાં આવશે નહીં." |
690220 - ભાષણ ભ.ગી. ૦૬.૩૫-૪૫ - લોસ એંજલિસ |