GU/690120 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690120SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"સૌ પ્રથમ, ભગવાનની કલ્પના શું છે? ભગવાનની | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690119 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|690119|GU/690120b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690120b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690120SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"સૌ પ્રથમ, ભગવાનની કલ્પના શું છે? ભગવાનની ધારણા છે "ભગવાન મહાન છે. કોઈ પણ તેમના કરતા મહાન નથી, અને કોઈ પણ તેમના જેવું નથી." તે ભગવાન છે. અસમ-ઉર્ધ્વ. ચોક્કસ સંસ્કૃત શબ્દ અસમ-ઉર્ધ્વ છે. અસમનો અર્થ છે "સમાન નહીં". ભગવાનની બરાબર કોઈ પણ ન થઈ શકે. આનું વિશ્લેષણ મહાન આચાર્યો દ્વારા થયેલું છે. તેમણે ભગવાનની લાક્ષણિકતાઓનું વિશ્લેષણ કર્યું છે. તેમણે ચોસઠ લાક્ષણિકતાઓ બતાવેલી છે. અને તે ચોસઠમાંથી, આપણી પાસે, જીવાત્માઓ પાસે, ફક્ત પચાસ જ છે. અને તે ખૂબ જ સૂક્ષ્મ માત્રામાં છે. ભગવાનના પચાસ ગુણો આપણી પાસે છે, પરંતુ તે ખૂબ જ..., સૂક્ષ્મ માત્રામાં છે."|Vanisource:690120 - Lecture SB 05.05.01 - Los Angeles|690120 - ભાષણ શ્રી।ભા. ૦૫.૦૫.૦૧ - લોસ એંજલિસ}} |
Latest revision as of 05:05, 22 July 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"સૌ પ્રથમ, ભગવાનની કલ્પના શું છે? ભગવાનની ધારણા છે "ભગવાન મહાન છે. કોઈ પણ તેમના કરતા મહાન નથી, અને કોઈ પણ તેમના જેવું નથી." તે ભગવાન છે. અસમ-ઉર્ધ્વ. ચોક્કસ સંસ્કૃત શબ્દ અસમ-ઉર્ધ્વ છે. અસમનો અર્થ છે "સમાન નહીં". ભગવાનની બરાબર કોઈ પણ ન થઈ શકે. આનું વિશ્લેષણ મહાન આચાર્યો દ્વારા થયેલું છે. તેમણે ભગવાનની લાક્ષણિકતાઓનું વિશ્લેષણ કર્યું છે. તેમણે ચોસઠ લાક્ષણિકતાઓ બતાવેલી છે. અને તે ચોસઠમાંથી, આપણી પાસે, જીવાત્માઓ પાસે, ફક્ત પચાસ જ છે. અને તે ખૂબ જ સૂક્ષ્મ માત્રામાં છે. ભગવાનના પચાસ ગુણો આપણી પાસે છે, પરંતુ તે ખૂબ જ..., સૂક્ષ્મ માત્રામાં છે." |
690120 - ભાષણ શ્રી।ભા. ૦૫.૦૫.૦૧ - લોસ એંજલિસ |