GU/690401 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો]] | [[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690401R1-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690331 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કોમાં અમૃત બિંદુ બોલે છે|690331|GU/690401b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|690401b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690401R1-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"તો અહીં એવું કહેવામાં આવ્યું છે કે વાસુદેવે ભગવતી ભક્તિ-યોગ: પ્રયોજિતઃ ([[Vanisource:SB 1.2.7|શ્રી.ભા. ૧.૨.૭]]). જો તમે તમારા પ્રેમને કૃષ્ણ પર સ્થિત કરો છો, તો આ બધા ધાર્મિક સિદ્ધાંતોને તરત જ પ્રાપ્ત કરી શકાય છે. ભક્તિ-યોગ: મતલબ ભક્તિ... જો તમે ભક્તિ સેવા દ્વારા, કૃષ્ણની સેવા કરવાનો પ્રયત્ન કરો છો, તો ધર્મના આ બધા સિદ્ધાંતો આપમેળે આવશે. તમે જાણશો કે "હું આ શરીર નથી; હું એક આત્મા છું. મારી... ભૌતિક આસક્તિ મારા માટે નકામી છે. મારું વાસ્તવિક કાર્ય જીવનની આધ્યાત્મિક ઉન્નતિ છે." જો ફક્ત તમે કૃષ્ણની ભક્તિ સેવા કરશો તો બધું જ સ્પષ્ટ થઈ જશે."|Vanisource:690401 - Conversation - San Francisco|690401 - વાર્તાલાપ - સાન ફ્રાન્સિસ્કો}} |
Latest revision as of 16:40, 26 July 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો અહીં એવું કહેવામાં આવ્યું છે કે વાસુદેવે ભગવતી ભક્તિ-યોગ: પ્રયોજિતઃ (શ્રી.ભા. ૧.૨.૭). જો તમે તમારા પ્રેમને કૃષ્ણ પર સ્થિત કરો છો, તો આ બધા ધાર્મિક સિદ્ધાંતોને તરત જ પ્રાપ્ત કરી શકાય છે. ભક્તિ-યોગ: મતલબ ભક્તિ... જો તમે ભક્તિ સેવા દ્વારા, કૃષ્ણની સેવા કરવાનો પ્રયત્ન કરો છો, તો ધર્મના આ બધા સિદ્ધાંતો આપમેળે આવશે. તમે જાણશો કે "હું આ શરીર નથી; હું એક આત્મા છું. મારી... ભૌતિક આસક્તિ મારા માટે નકામી છે. મારું વાસ્તવિક કાર્ય જીવનની આધ્યાત્મિક ઉન્નતિ છે." જો ફક્ત તમે કૃષ્ણની ભક્તિ સેવા કરશો તો બધું જ સ્પષ્ટ થઈ જશે." |
690401 - વાર્તાલાપ - સાન ફ્રાન્સિસ્કો |