GU/681020 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681020IN-SEATTLE_ND_01.mp3</mp3player>|"આ કૃષ્ણ  ભાવનામૃત આંદોલન, આપણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, સર્વોચ્ચ નેતા, ની પૂજા કરીએ છીએ. માનવ સમાજ નેતા વગર કાર્ય ન કરી શકે. ગમે ત્યાં તમે જાઓ, કોઈ પણ દેશ, કોઈ પણ રાષ્ટ્ર, કોઈ પણ સમાજ, કોઈ પણ સમુદાય, કોઈ પણ પરિવાર, એક નેતા હોય છે. તો વેદો શિક્ષા આપે છે કે એક પરમ નેતા છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ એકો બહુનામ વિદધાતી કામાન (કઠ ઉપનિષદ ૨..૧૩). આ કઠ ઉપનિષદનો ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર છે."|Vanisource:681020 - Lecture Initiation - Seattle|681020 - ભાષણ દીક્ષા સિયેટલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681018b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|681018b|GU/681020b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|681020b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681020IN-SEATTLE_ND_01.mp3</mp3player>|"તો યુગમાં જીવનની અવધિ ખૂબ જ અચોક્કસ છે. કોઈ પણ ક્ષણે આપણું મૃત્યુ આવી શકે છે. પણ આ જીવન, આ મનુષ્ય જીવન, ઉત્કૃષ્ટ લાભ માટે છે. તે શું છે? આપણા જીવનની ખૂબ જ દુઃખી અવસ્થાનું કાયમી સમાધાન લાવવું. જ્યા સુધી, આપણે આ ભૌતિક રૂપ, આ શરીરમાં છીએ, આપણે એક શરીરમાંથી બીજા શરીરમાં, બીજામાંથી ત્રીજામાં બદલાવું પડશે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ ([[Vanisource:BG 13.8-12 (1972)|ભ.ગી. ૧૩.૮-૧૨]]). પુનર્જન્મ, પુનર્જન્મ. આત્મા શાશ્વત, અવિનાશી છે, પણ બદલી રહ્યું છે, જેમ તમે વસ્ત્ર બદલો છો. તો તેઓ આ સમસ્યાને ગણતા નથી, પણ આ સમસ્યા છે."|Vanisource:681020 - Lecture Initiation - Seattle|681020 - ભાષણ દીક્ષા સિયેટલ}}

Latest revision as of 06:15, 9 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ યુગમાં જીવનની અવધિ ખૂબ જ અચોક્કસ છે. કોઈ પણ ક્ષણે આપણું મૃત્યુ આવી શકે છે. પણ આ જીવન, આ મનુષ્ય જીવન, ઉત્કૃષ્ટ લાભ માટે છે. તે શું છે? આપણા જીવનની ખૂબ જ દુઃખી અવસ્થાનું કાયમી સમાધાન લાવવું. જ્યા સુધી, આપણે આ ભૌતિક રૂપ, આ શરીરમાં છીએ, આપણે એક શરીરમાંથી બીજા શરીરમાં, બીજામાંથી ત્રીજામાં બદલાવું પડશે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ (ભ.ગી. ૧૩.૮-૧૨). પુનર્જન્મ, પુનર્જન્મ. આત્મા શાશ્વત, અવિનાશી છે, પણ બદલી રહ્યું છે, જેમ તમે આ વસ્ત્ર બદલો છો. તો તેઓ આ સમસ્યાને ગણતા નથી, પણ આ સમસ્યા છે."
681020 - ભાષણ દીક્ષા સિયેટલ