GU/681020 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]] | [[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681020IN-SEATTLE_ND_01.mp3</mp3player>|"આ | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681018b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|681018b|GU/681020b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|681020b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681020IN-SEATTLE_ND_01.mp3</mp3player>|"તો આ યુગમાં જીવનની અવધિ ખૂબ જ અચોક્કસ છે. કોઈ પણ ક્ષણે આપણું મૃત્યુ આવી શકે છે. પણ આ જીવન, આ મનુષ્ય જીવન, ઉત્કૃષ્ટ લાભ માટે છે. તે શું છે? આપણા જીવનની ખૂબ જ દુઃખી અવસ્થાનું કાયમી સમાધાન લાવવું. જ્યા સુધી, આપણે આ ભૌતિક રૂપ, આ શરીરમાં છીએ, આપણે એક શરીરમાંથી બીજા શરીરમાં, બીજામાંથી ત્રીજામાં બદલાવું પડશે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ ([[Vanisource:BG 13.8-12 (1972)|ભ.ગી. ૧૩.૮-૧૨]]). પુનર્જન્મ, પુનર્જન્મ. આત્મા શાશ્વત, અવિનાશી છે, પણ બદલી રહ્યું છે, જેમ તમે આ વસ્ત્ર બદલો છો. તો તેઓ આ સમસ્યાને ગણતા નથી, પણ આ સમસ્યા છે."|Vanisource:681020 - Lecture Initiation - Seattle|681020 - ભાષણ દીક્ષા સિયેટલ}} |
Latest revision as of 06:15, 9 January 2021
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો આ યુગમાં જીવનની અવધિ ખૂબ જ અચોક્કસ છે. કોઈ પણ ક્ષણે આપણું મૃત્યુ આવી શકે છે. પણ આ જીવન, આ મનુષ્ય જીવન, ઉત્કૃષ્ટ લાભ માટે છે. તે શું છે? આપણા જીવનની ખૂબ જ દુઃખી અવસ્થાનું કાયમી સમાધાન લાવવું. જ્યા સુધી, આપણે આ ભૌતિક રૂપ, આ શરીરમાં છીએ, આપણે એક શરીરમાંથી બીજા શરીરમાં, બીજામાંથી ત્રીજામાં બદલાવું પડશે. જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ (ભ.ગી. ૧૩.૮-૧૨). પુનર્જન્મ, પુનર્જન્મ. આત્મા શાશ્વત, અવિનાશી છે, પણ બદલી રહ્યું છે, જેમ તમે આ વસ્ત્ર બદલો છો. તો તેઓ આ સમસ્યાને ગણતા નથી, પણ આ સમસ્યા છે." |
681020 - ભાષણ દીક્ષા સિયેટલ |