GU/690222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જનમ કર્મ મે દિવ્યમ
યો જનતિ તત્ત્વતાહ
ત્યક્ત્વા દેહમ પુનર જનમ્
નાયતી મમ ઇતિ કૌંત્યા
(ભ.ગી ૪.૯)

ચોથા અધ્યાયમાં એવું કહેવામાં આવ્યું છે કે 'મારો દેખાવ, ગાયબ થવું અને પ્રવૃત્તિઓ બધા ગુણાતીત છે. મારી પ્રવૃત્તિઓ, દેખાવ, અદ્રશ્ય થવાના આ ક્ષણિક પ્રકૃતિને સમજી શકે તે કોઈપણ, પરિણામ છે, 'આ શરીર છોડ્યા પછી', પુનાર જન્મ નાયતિ, 'તે આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી'. તે ચોથા અધ્યાયમાં જણાવાયું છે. તેનો અર્થ એ કે તરત જ મુક્તિ પ્રાપ્ત થઈ. આ એક તથ્ય છે."

690222 - ભાષણ ભ.ગી ૦૭.૦૧ - લોસ એંજલિસ