GU/690424b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ્દ-ગીતામાં તેઓ કહે છે, વેદહતિ સમષ્ટિની ( ભ.ગી. ૭.૨૬). 'હું આ વર્તમાન, ભૂતકાળ, ભવિષ્યની બધુ જાણું છું.' પણ આપણે જાણતા નથી. આપણે ભૂલી ગયા છીએ. આપણા દૈનિક જીવનમાં, આપણા બાળપણમાં, આપણે ઘણી વસ્તુઓ કરી. અમને યાદ નથી. પરંતુ અમારા માતાપિતાને યાદ હશે, બાળપણમાં કે અમે આ કર્યું હતું. તો ભૂલી જવું એ આપણો સ્વભાવ છે. પરંતુ જો આપણે કૃષ્ણ સાથે સતત સંપર્ક રાખીએ તો તે આપણને સ્મૃતિ આપશે."
690424 - વાર્તાલાપ ચ - બોસ્ટન‎