GU/690430b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ નામની આ ચાર બાબતો તમારી સાથે રહેશે. તેથી ભગવદ્દ ગીતામાં એવું કહેવામાં આવે છે કે મદ-ધામાં ગત્વા પુનર જનમ ના વિદ્યાતે (ભ.ગી. ૮.૧૬) "જો તમે આધ્યાત્મિક આકાશમાં મારા નિવાસસ્થાન પર પહોંચશો, તો તમને વધુ જન્મ નહીં થાય." તો આ પુરુષ-સ્ત્રી પ્રશ્ન દરેક જગ્યાએ છે. ફક્ત એટલો જ તફાવત એ છે કે આધ્યાત્મિક વિશ્વમાં જાતીય જીવનની કોઈ જરૂર નથી, અથવા કોઈ ઉત્તેજક લૈંગિક જીવન નથી, તેમ છતાં પુરુષ અને સ્ત્રી વચ્ચે આકર્ષણ છે. તે છે ... જેમ રાધા અને કૃષ્ણ."
690430 - વાર્તાલાપ અવતરણ - બોસ્ટન‎