GU/700505 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ક્રુષ્ણેર સંસાર કરિ છાંડી અનાચાર(ભક્તિવિનોદ ઠાકુર).અમારો પ્રચાર છે કે ચાલો આપણે કૃષ્ણના પરિવારનો સદસ્ય બની જઇયે.તે અમારું કાર્યક્રમ છે.અને જો આપણે કૃષ્ણના પરિવારમાં પ્રવેશ કરીશું...જેમ કે કૃષ્ણ તેમના શક્તિ/રાધારાણી સાથે આનંદ મનાવે છે.તો ત્યાં કઈ પણ નકારાત્મક નથી;બધું ત્યાં છે.કૃષ્ણ ખાવે છે,કૃષ્ણ આનંદ અનુભવ કરે છે,કૃષ્ણ નૃત્ય કરે છે,કૃષ્ણ તેમનો પ્રસાદ અર્પણ કરે છે - આદાનપ્રદાન.કોઈ પણ વસ્તુની મનાઈ નથી.જો આપણે કૃષ્ણ ભાવનામૃતમાં રહેશું ત્યારે આપણે સો,હજાર,કે કેટલા પણ વર્ષો સુધી રહી શકશું.વાસ્તવમાં આપણે મરતા નથી.આ જન્મ અને મૃત્યુ શું છે?તે આ દેહનો છે.તો આપણે શાશ્વત છીએ;કૃષ્ણ શાશ્વત છે."
700505 - ભાષણ ISO 03 - લોસ એંજલિસ