GU/700703 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભૌતિક દૂષિતતા એટલે કે આ ભૌતિક જગતને ભોગ કરવાની ઈચ્છા છે.તે દૂષિતતા છે.આપણને આ ભૌતિક જગત સાથે કઈ પણ લેવા-દેવાનું નથી.બ્રહ્મ-ભૂત:.તમે આત્મા છો.દુર્ભાગ્યવશ,(આપણને)આ સંગમાં મુકાયેલું છે.તો બીજો અધ્યાય છે.પણ હવે આપણે તેનાથી બહાર આવવાનો પ્રયાસ કરીયે છીએ.તો તે જ સમયે હું પ્રયત્ન કરું છું પાછા ઘેર,પાછા ભગવદ્ ધામ જાવા માટે,અને તે જ સમયે હું કોઈ ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા કરું છું,તે બીજો અપરાધ છે.તેને કરવું ન જોઈએ.આપણને ભૂલી જવું જોઈએ.આપણે ભૂલી જવાનો પ્રયત્ન કરશું,'હવે વધારે નહિ,હું...નહિ.મારા આ ભૌતિક ભોગની કોઈ પણ જરૂર નથી'.તે પ્રકારનો શપથ,દૃઢતા,હોવું જોઈએ."
700703 - ભાષણ Initiation - લોસ એંજલિસ