GU/730924 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730924BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"અહીં, દરેક વ્યક્તિ ફળદાયી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે, આ જીવનમાં કર્મ-કર્મ અને પછીના જીવનમાં પણ કર્મ કરે છે. તેથી મહાન બલિદાન આપીને, દાનમાં, પૂણ્ય પ્રવૃત્તિઓ આપીને તે પણ કર્મ છે. તેઓ આગલા જીવનમાં તક આપવા માટે છે, સ્વર્ગીય ગ્રહ અથવા સમાન અન્ય ઉચ્ચ ગ્રહોની સ્થિતિમાં જીવનનિર્ધારણ ખૂબ જ, ખૂબ જ આરામદાયક છે, આ ગ્રહના જીવન ધોરણ કરતા હજારો અને હજારો ગણા સારા છે. પણ તે કર્મ પણ છે. કાંક્ષાન્તાહ કર્મણમ્ સિદ્ધિમ્ યજ્નતા  ઇહ દેવાતઃ"|Vanisource:730924 - Lecture BG 13.01-2 - Bombay|730924 - ભાષણ ભ.ગી ૧૩.૦૧-૨ - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/730921b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|730921b|GU/730925 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|730925}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730924BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"અહીં, દરેક વ્યક્તિ સકામ કર્મોમાં વ્યસ્ત છે, કર્મ - આ જીવનમાં કર્મ અને આગલા જીવનમાં પણ કર્મ. તો મહાન યજ્ઞો કરવા, દાન આપવું, પૂણ્યકર્મ કરવા, તે પણ કર્મ છે. તે આગલા જીવનમાં તક આપવા માટે છે, સ્વર્ગીય ગ્રહ અથવા તેના સમાન અન્ય ઉચ્ચ ગ્રહોમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે, કે જ્યા જીવનનું ધોરણ, ખૂબ જ, ખૂબ જ આરામદાયક છે, આ ગ્રહના જીવન ધોરણ કરતા હજારો અને હજારો ગણું સારું. પણ તે પણ કર્મ છે. કાંક્ષતઃ કર્મણામ સિદ્ધિમ યજન્ત ઇહ દેવતા:"|Vanisource:730924 - Lecture BG 13.01-2 - Bombay|730924 - ભાષણ ભ.ગી. ૧૩.-૨ - મુંબઈ‎}}

Latest revision as of 00:15, 9 December 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અહીં, દરેક વ્યક્તિ સકામ કર્મોમાં વ્યસ્ત છે, કર્મ - આ જીવનમાં કર્મ અને આગલા જીવનમાં પણ કર્મ. તો મહાન યજ્ઞો કરવા, દાન આપવું, પૂણ્યકર્મ કરવા, તે પણ કર્મ છે. તે આગલા જીવનમાં તક આપવા માટે છે, સ્વર્ગીય ગ્રહ અથવા તેના સમાન અન્ય ઉચ્ચ ગ્રહોમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે, કે જ્યા જીવનનું ધોરણ, ખૂબ જ, ખૂબ જ આરામદાયક છે, આ ગ્રહના જીવન ધોરણ કરતા હજારો અને હજારો ગણું સારું. પણ તે પણ કર્મ છે. કાંક્ષતઃ કર્મણામ સિદ્ધિમ યજન્ત ઇહ દેવતા:"
730924 - ભાષણ ભ.ગી. ૧૩.૧-૨ - મુંબઈ‎