GU/680317b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મુખ્ય કાર્ય એ છે કે કૃષ્ણ પ્રતિ આસક્તિ કેવી રીતે વિકસિત કરવી. જો તમે તે આસક્તિ એક સેકંડમાં વિકસિત કરી છે, ઓહ, તો પછી કાર્ય એક સેકંડમાં સમાપ્ત થઈ ગયું. અને જો તમે તે આસક્તિ વર્ષો સુધી વિકસિત કરી શક્યા નથી, તો તે ખૂબ મુશ્કેલ છે. એકમાત્ર પરીક્ષણ એ છે કે તમે કૃષ્ણ માટે તમારી આસક્તિ કેવી રીતે વિકસિત કરી છે. જો તમે તેના વિશે ગંભીર છો, તો તે એક સેકંડમાં થઈ શકે છે. જો તમે તેના વિશે ગંભીર નથી, તો તે ઘણા જીવનમાં પણ થઈ શકશે નહીં. તો તે તમારા ગંભીર સ્વભાવ પર આધાર રાખે છે. કૃષ્ણ કોઈ એક ભૌતિક વસ્તુ નથી કે જેના માટે અમુક ચોક્કસ સમયની જરૂર હોય છે અથવા... ના. ફક્ત મયી આસક્ત મનઃ (ભ.ગી. ૭.૧). તમારે કૃષ્ણ પ્રતિ તમારી પૂર્ણ આસક્તિ વિકસિત કરવી પડશે."
680317 - ભાષણ ભ.ગી. ૦૭.૦૧ - સાન ફ્રાન્સિસ્કો‎