GU/680613 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હવે તમે તમારો પોતાનો ધર્મ પસંદ કરી શકો છો. ક્યાં તો તમે હિંદુ અથવા મુસ્લિમ, અથવા બૌદ્ધ - તમને ગમે તે — શ્રીમદ્-ભાગવત તમને રોકતું નથી, પણ તે તમને ધર્મનો હેતુ શું છે તેનો સંકેત આપે છે. ધર્મનો હેતુ ભગવાન પ્રત્યેનો તમારો પ્રેમ વિકસાવવાનો છે. તે વાસ્તવિક ધર્મ છે. તેથી અહીં કૃષ્ણ કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનીર ભવતિ (ભ.ગી. ૪.૭). જેવો લોકોમાં ભગવાનનો પ્રેમ ઓછો થાય છે... તેનો અર્થ એ કે જ્યારે લોકો ભૂલી જાય છે, લગભગ ભૂલી જાય છે. કારણ કે ઓછામાં ઓછા અમુક લોકોને યાદ છે કે ભગવાન છે. પરંતુ સામાન્ય રીતે, આ યુગમાં, તેઓ ભૂલી ગયા છે."
680613 - ભાષણ ભ.ગી. ૪.૦૭- મોંટરીયલ