GU/680702b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કોઈ ભક્તને પ્રસન્ન કરવા તે ખૂબ જ સરસ છે. તેથી આપણી પ્રક્રિયા છે કોઈ ભક્તની શરણ લેવી. આપણે કૃષ્ણ પાસે સીધા નથી પહોંચતા. ગોપી-ભર્તુર પદ-કમલયોર દાસ-દાસાનુદાસ (ચૈ.ચ. મધ્ય ૧૩.૮૦). તેથી વૃંદાવનમાં તમે જોશો કે દરેક વ્યક્તિ રાધારાણીની પ્રશંસા કરે છે, કારણકે રાધારાણી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે. અને જેવા રાધારાણી પ્રસન્ન થાય છે, કૃષ્ણ આપોઆપ પ્રસન્ન થાય છે. આ પ્રક્રિયા છે."
680702 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૦૮ - મોંટરીયલ