GU/680720 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"બહુનામ જન્મનામ, ઘણા બધા જન્મો પછી, જો તે અમુક વાસ્તવિક ભક્તને મળવા માટે ભાગ્યશાળી હોય, તો તે સુશીક્ષિત થાય છે. અને વાસુદેવ: સર્વમ ઇતિ (ભ.ગી. ૭.૧૯), પછી તે વાસુદેવ, કૃષ્ણ, ને સર્વસ્વ તરીકે સ્વીકારે છે. સ મહાત્મા સુ-દુર્લભ: "આ પ્રકારનો મહાન આત્મા ખૂબ જ દુર્લભ છે." તો અહીં હરે કૃષ્ણનો જપ કરીને સીધા મહાન આત્માનું પદ પ્રાપ્ત કરવાની તક મળે છે. તો તે ખૂબ જ વૈજ્ઞાનિક છે. આપણે આ સૂત્ર કોઈપણ વ્યક્તિની સમક્ષ રજૂ કરી શકીએ છે જે આ આંદોલનને, વૈજ્ઞાનિક, દાર્શનિક, તાર્કિક રૂપે સમજવા માંગે છે. આ આંદોલનમાં આ બધી બાબતોની કોઈ કમી નથી."
680720 - ભાષણ ભ.ગી. અવતરણ - મોંટરીયલ