GU/680815 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો દરેક વ્યક્તિ કષ્ટ ભોગવી રહ્યું છે. અસ્તિત્વ માટેનો સંઘર્ષ મતલબ દુ:ખની સ્થિતિ. અને આ સંત વ્યક્તિઓ, કૃષ્ણના ભક્તો - માત્ર કૃષ્ણ ભક્તો જ નહીં, ભગવાનના કોઈપણ ભક્તો - તેમનું કાર્ય છે તે જોવું કે કે લોકો સુખી કેવી રીતે રહે. લોકાનામ હિત-કારિણૌ. તેથી, ત્રિભુવને મન્યૌ: ભક્તોની ઉપાસના ફક્ત આ ગ્રહમાં જ નહીં, પરંતુ અન્ય ગ્રહોમાં પણ થાય છે - જ્યાં પણ તેઓ જાય."
680815 - ભાષણ દીક્ષા - મોંટરીયલ