GU/680904 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હવે યોગની પ્રગતિ દ્વારા વ્યક્તિએ કદર કરવી જોઈએ. વ્યક્તિએ પોતાને જાણવી જોઈએ. અન્ય લોકો દ્વારા ભલામણની આવશ્યકતા નથી, કે શું હું મહાન યોગી છું કે નહીં. મારી પ્રગતિ અન્યની પ્રશંસા પર આધારિત નથી. પરંતુ મારે મારી જાતને છેતરવી જોઈએ નહીં. મારે પોતાને યોગ્યતાઓ વિના, સર્વોચ્ચ ભગવાન તરીકે ન માનવું જોઈએ. તે એક સ્વ-છેતરપિંડીની પ્રક્રિયા છે."
680904 - ભાષણ અવતરણ - ન્યુ યોર્ક‎