GU/680924c વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"છેવટે, જે કોઈ પણ કૃષ્ણ ભાવનામૃત પર આવે છે, પુરુષ અથવા સ્ત્રી, છોકરાઓ અથવા છોકરીઓ, તે બધાનું સ્વાગત છે. તેઓ ખૂબ ભાગ્યશાળી છે. તમે જુઓ. અને "પ્રભુ" સંબોધિત કરવાનો વિચાર છે "તમે મારા સ્વામી છો." તે છે... પ્રભુ એટલે સ્વામી. અને "પ્રભુપાદ" નો અર્થ એવા ઘણા ગુરુ છે જેઓ તેમના ચરણકમળોમાં વંદન કરે છે. તે પ્રભુપાદ છે. તેથી દરેક, દરેક વ્યક્તિ અન્ય સાથે "મારા સ્વામી" તરીકે વર્તશે. આ વૈષ્ણવ પ્રણાલી છે."
680924 - વાર્તાલાપ - સિયેટલ