GU/681201b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"પ્રશ્ન ત્યાં હોવો જ જોઇએ. તે આ ભગવદ્દ ગીતામાં કહેવામાં આવ્યું છે, તદ્ વિધિ પ્રણિપાતેન પરિપ્રાસનેના સિવાય( બિગ ૪.૩૪).અમારો સંબંધ આધ્યાત્મિક ગુરુથી બધું જાણવા માટે છે, પરંતુ તમારે તે જાણવું જોઈએ કે ત્રણ વસ્તુઓ સાથે. પેલું શું છે? સૌ પ્રથમ તમારે શરણાગતિ લેવી જોઈએ. તમારે આધ્યાત્મિક ગુરુને તમારા કરતા મોટા તરીકે સ્વીકાર કરવો જ જોઇએ. અન્યથા એક આધ્યાત્મિક ગુરુનો સ્વીકાર કરવાનો શું ઉપયોગ છે? પ્રેનીપત. પ્રેનીપત એટલે શરણાગતિ; અને પરિપ્રાસનેના અને પૂછપરછ; અને સેવા, અને સેવા. ત્યાં બે બાજુઓ હોવા જોઈએ, સેવા અને શરણાગતિ, અને મધ્યમાં પ્રશ્ન હોવો આવશ્યક છે. અન્યથા ત્યાં કોઈ પ્રશ્ન અને જવાબો નથી.બે વસ્તુઓ ત્યાં હોવા જ જોઈએ: સેવા અને શરણાગતિ. તો પછી પ્રશ્નનો જવાબ સરસ છે. "
વ્યાખ્યાન આરંભ અને દસ ગુનાઓ - - લોસ એંજલિસ