GU/690207b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ આંદોલન આગળ ધપાવવું જોઈએ. જેમ મહાન આત્માઓ હંમેશાં બિચારી આત્માઓનો વિચાર કરે છે, તેવી જ રીતે, તમારે પણ અનુભવવું જોઈએ. આ જ રીત છે. પ્રભુ ઈશુ ખ્રિસ્ત, તેમણે પણ પાપી વ્યક્તિઓ માટે પ્રાર્થના કરી હતી. તો આ ખૂબ સારું છે. જો આપણે આ આંદોલનને આગળ વધારવા માટે સખત સંઘર્ષ કરીએ છીએ, તો પછી, જો આપણને..., તમને કોઈ અનુયાયી ન પણ મળે, કૃષ્ણ સંતુષ્ટ થશે. અને આપણું કાર્ય છે કૃષ્ણને સંતુષ્ટ કરવા. તે ભક્તિ છે."
690207 - ભાષણ ભક્તિસિદ્ધાંત સરસ્વતી પ્રાકટ્ય દિવસ ઉત્સવ - લોસ એંજલિસ