GU/690220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન એટલું સરસ છે કે જેવા તમે જોડાઓ છો, તરત જ તમે સ્વચ્છ થઈ જાઓ છો. પરંતુ ફરીથી દૂષિત થશો નહીં. તેથી આ પ્રતિબંધ. કારણ કે આપણું દૂષણ આ ચાર પ્રકારની ખરાબ ટેવોથી શરૂ થાય છે. પણ જો આપણે તેને રોકીએ, તો પછી દૂષિત થવાનો કોઈ પ્રશ્ન નથી. જેવો હું કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરું છું, હું મુક્ત થઈ જાઉં છું. હવે જો હું આ ચાર સિદ્ધાંતોનો સ્વીકાર ન કરવા માટે સાવધ રહીશ, તો હું મુક્ત છું; હું દૂષિત થતો નથી. આ પ્રક્રિયા છે. પરંતુ જો તમે વિચારો કે "કારણ કે કૃષ્ણ ભાવનામૃત મને મુક્ત કરે છે, તો ચાલો હું આ ચાર સિદ્ધાંતોમાં ડૂબેલો રહું અને હું જપ કરીને મુક્ત થઈ જઈશ," તે છેતરપિંડી છે. તેને મંજૂરી આપવામાં આવશે નહીં."
690220 - ભાષણ ભ.ગી. ૦૬.૩૫-૪૫ - લોસ એંજલિસ