GU/690328c ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ ભગવદ્ ભાવનામૃત આંદોલન વધી રહ્યું છે કારણ કે તે સ્વાભાવિક છે. દરેક વ્યક્તિ અભિન્ન અંશ છે, જમે કે પિતા અને પુત્ર - લોહીના સંબંધને લીધે કુદરતી સ્નેહ છે. જેમ કે તે બાળક. કારણ કે ચોક્કસ માતાનું બાળક છે, તેને તે માતા માટે કુદરતી સ્નેહ છે. હંમેશાં, મારે કહેવાનો અર્થ એ છે કે તે માતા સાથે ચાલે છે. તેવી જ રીતે, તમે બધા ભગવાનની સંતાન છો. આપણને ભગવાન માટે સ્વાભાવિક આસક્તિ છે. કમનસીબે, તમે ભૂલી ગયા છો. આ આપણું સ્થિતિ છે. આને માયા કહેવાય છે."
690328 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૦૬ - હવાઈ‎