GU/700220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"બે પરિસ્થિતિઓ છે: પવિત્ર અને અપવિત્ર:. પવિત્ર મતલબ શુદ્ધ, અને અપવિત્ર: મતલબ અશુદ્ધ. આપણે બધા આધ્યાત્મિક આત્મા છીએ. સ્વભાવથી આપણે શુદ્ધ છીએ, પણ વર્તમાન સમયે, આ ભૌતિક જીવનમાં આ ભૌતિક શરીર સાથે આપણે દુષિત છીએ. તો કૃષ્ણ ભાવનામૃતની આખી પ્રક્રિયા આપણને દુષિત સ્તર પરથી શુદ્ધ સ્તર પર મુક્ત કરવા માટે છે."
700220 - ભાષણ - લોસ એંજલિસ