GU/701213 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જે પણ ઘૃણાસ્પદ લક્ષણોનો આપણે વિકાસ કર્યો છે, જો આપણે તેનો પ્રતિકાર કરવો હોય, તો આપણે ભક્તિયોગ સ્વીકારવો જ પડે. અનર્થ. અનર્થ. આપણે કેટલા બધા અનર્થોને વિકસિત કરેલા છે. આપણને તેની જરૂર નથી, પણ આપણે આ બધા લક્ષણોને વિકસિત કરેલા છે. તો અનર્થ ઉપશમમ. તો જો તમારે આ બધા અનર્થોને કાપી નાખવા છે, તો ભક્તિ-યોગમ અધોક્ષજે - તમારે અધોક્ષજની ભક્તિ-યોગની આ પદ્ધતિને સ્વીકાર કરવો જ પડે."
701213 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૨૨-૨૫ - ઈન્દોર