GU/710214c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વ્રજ-જન-વલ્લભ ગિરિ-વર-ધારી. અને પહેલું કાર્ય છે રાધા-માધવ. અવશ્ય, કૃષ્ણ દરેક વ્યક્તિ સાથે સંબંધિત છે, ખાસ કરીને રાધારાણી સાથે. રાધા-માધવ કુંજ-બિહારી, અને તેઓ વૃંદાવનના વિવિધ કુંજ, વનોમાં, રાધા સાથે આનંદ માણે છે. અને પછી, યશોદા-નંદન. આગળ તેઓ તેમની માતા, યશોદા, ને પ્રસન્ન કરવા માંગે છે. યશોદા-નંદન વ્રજ-જન-રંજન. અને કૃષ્ણને વૃંદાવનના તમામ રહેવાસીઓ પ્રત્યે અપાર લાગણી છે. યશોદા અને નંદ મહારાજના પુત્ર. તેઓ કૃષ્ણને પ્રેમ કરે છે, બધા જ વૃદ્ધ વ્યક્તિઓ. તેઓ પ્રેમ કરે છે. વૃદ્ધ મહિલાઓ અને વ્યક્તિઓ, તેઓ કૃષ્ણને પ્રેમ કરે છે."
710214 - ભાષણ જય રાધા-માધવ પર તાત્પર્ય - ગોરખપુર‎