GU/720815b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે ખૂબ જ, ખૂબ જ આતુર હોવા જોઈએ જેથી... અને ઘણી ગોપીઓ જેમને બળપૂર્વક કૃષ્ણ પાસે જવા માટે રોકવામાં આવી, તેમણે તેમના પ્રાણ ગુમાવી દીધા. જરા જુઓ કેટલી તેઓ આતુર હતી. તો આ આતુરતાની જરૂર છે. પછી તમે ભગવાનને જોઈ શકો."
720815 - ભાષણ - શ્રી.ભા. ૧.૨.૧૨ - લોસ એંજલિસ