GU/731006 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણ અહીં કહે છે કે જ્ઞેયમ યત તત પ્રવક્ષ્યામી: "જ્ઞાનનું અંતિમ લક્ષ્ય હું તને સમજાવીશ." યજ જ્ઞાત્વા: "જો તું તે જ્ઞાનને સમજી શકે, તો પછી," અમૃતમ અશ્નુતે, "જો કોઈ તે જ્ઞાનને સમજી શકે, તો તે અમર થઈ જાય છે." તે સમસ્યા છે. જ્ઞાનની પ્રક્રિયા... તે અધ્યાયમાં તે પહેલેથી જ કહેવામાં આવ્યું છે કે: જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુઃખ-દોષાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯)."
731006 - ભાષણ ભ.ગી. ૧૩.૧૩ - મુંબઈ‎