GU/740609b સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ પેરિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વાસ્તવમાં, તેમને ભગવાન નથી જોઈતા; તેમને માયા જોઈએ છીએ. નહિતો, જો કોઈ પણ વ્યક્તિને ભગવાન, કૃષ્ણ, જોઈએ, કોઈ મુશ્કેલી છે જ નહીં. કૃષ્ણ કહે છે, મન્મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫), મામ એવૈષ્યસી અસંશય (ભ.ગી. ૧૮.૬૮). ચાર વસ્તુઓ. 'બસ હમેશા મારા વિશે વિચારો' મન્મના. મદ ભક્ત: 'બસ મારા ભક્ત બનો'. મદ્યાજી: 'મારી પૂજા કરો અને મને તમારા પ્રણામ કરો. જો તમે ફક્ત આ ચાર વસ્તુઓ કરશો, તો તમે મારી પાસે આવશો કોઈ પણ સંદેહ વગર'. આ ચાર વસ્તુઓ. પણ તેઓ તે નથી કરી શકતા અથવા કરશે નહીં. નહિતો, બહુ જ સરળ. આપણે હમેશા કોઈ વસ્તુ વિશે વિચારતા હોઈએ છીએ. આપણે ફક્ત કૃષ્ણને મૂકવા પડે. ના. તેઓ ઘણી બધી બીજી વસ્તુઓ વિશે વિચારશે કૃષ્ણ સિવાય. આ મુશ્કેલી છે."
740609 - સવારની લટાર - પેરિસ