GU/741120 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે ભૌતિકવાદી વ્યક્તિઓનો સંગ કરો, તો તમારું બંધન વધુ અને વધુ મજબૂત બને, અને જો તમે સાધુ, અથવા આધ્યાત્મવાદી વ્યક્તિ સાથે સંગ કરો, તો તમારું બંધન ધીમું પડે છે, અથવા મુક્તિના દ્વાર ખૂલી જાય છે, મોક્ષ-દ્વારમ અપાવૃતમ (શ્રી.ભા. ૩.૫.૨૦)."
741120 - ભાષણ શ્રી.ભા. ૩.૨૫.૨૦ - મુંબઈ