GU/750115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણને ઘણા, ઘણા લાખો અને લાખો ભક્તો છે. એમથી કેટલાક કૃષ્ણની સેવક તરીકે સેવા કરવા ઈચ્છે છે. કેટલાક કૃષ્ણની મિત્ર તરીકે, પિતા, માતા, પ્રેમી તરીકે, પત્ની તરીકે સેવા કરવા ઈચ્છે છે. તો ઘણા બધા ભક્તો છે, અનંત ભક્તો, ફક્ત એક અથવા બે નહીં. તો કૃષ્ણે તે દરેકને સંતુષ્ટ કરવા પડે છે. તે તેમના માટે મુશ્કેલ નથી."
750115 - ભાષણ શ્રી.ભા. ૩.૨૬.૪૦ - મુંબઈ