GU/750117 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કુંભારનું ચકરડું પૃથ્વીમાથી ઘડા બનાવે છે. તો કારણ ક્યાં છે? કોઈ કહેશે કે "માટી, પૃથ્વી, આ ઘડાનું કારણ છે કારણકે ઘડો પૃથ્વીનો બનેલો છે. બીજો કહેશે, "ના, કારણ ચકરડું છે. કારણકે ચકરડું ફરી રહ્યું છે, તેથી તે બહાર આવી રહ્યું છે". પણ આ બે કારણો, પ્રકૃતિ અને પ્રધાન, ઘટકો અને યંત્ર, તે કારણો નથી. કારણ કુંભાર છે."
750117 - ભાષણ શ્રી.ભા. ૩.૨૬.૪૨ - મુંબઈ